|
પરિવર્તનશીલ બનો.
પરીવર્તનની શરૂઆત પોતાનાથી જ શરૂ થાય છે. એટલે જ
દળની અષટવિધ કાર્યયોજનાની પ્રથમ કામગીરી
ઘરથી શરૂ થાય છે આપણે ઊર્જાપાલોએ બાબત સુનિતિ કરવાની રહેશે
કે, કેવળ આપણે પોતે જ ઊર્જાશાણા ન બની રહીએ, આપણા
ઘરનું સહુ સભ્યો પણ ઊર્જાશાણા બને.
આપણે આપણા પરીવારના સહુ સદસ્યોને ઊર્જાસરંક્ષણ પ્રતિ બધ્ધ બનાવવાના છીએ. તેઓ સહુ પણ
સમાજમાં ઊર્જાના સાત સુર રેલાવવાના દળના ઉદેશને
વરેલા
હોય
તે જરુરી છે. આનો અર્થ એ કે, આપણે
ખંતપુર્વક કેવળ ઊર્જા બચાવવાની છે તેવુ નથી, એ પણ
જોવાનું છે કે, કોઇ ખોટી ઊર્જા ટેવોને લીધે આપણે
ઊર્જા, નાણા અને પર્યાવરણ
બચાવી શકીએ. એ માટે આપણે ખનીજ બળતણોનો જે
બેફામ ઉપયોગ કરીએ છીએ તેના ઉપર કાપ મુકવો પડે ને
શકય હોય ત્યાં પ્રદુષણ ન ફેલાવતા પુનઃપાપ્ય
ઊર્જાસ્ત્રોતો નો ઉપયોગ કરવો જોઇએ. કોઇ સાધનની
ખરીદી વેળા તેમાં થનાર ઊર્જાવપરાશને ગણતરીમાં લેવો
જોઇએ. અને પછી ઊર્જા
કાર્યદક્ષ સાધન જ ખરીદીને આપણા
ઘરમાં
વપરાશમાં લેવુ જોઇએ.
ઘરના
ઊર્જા વપરાશનું ઓડીટ એ આપણી
બચત ઝુંબેશ શરૂ કરવા માટેનુ પ્રાથમિક અને
ચતુરાઇપુર્ણ પગલુ છે.
ઘરનુ ઊર્જા ઓડીટ આપણને ઊર્જા
બચતને કયાંકયાં અવકાશ છે તેનો ખ્યાલ આવતા આપણને
આપણા પ્રયત્નોને વાસ્તવિક ઉર્જાબચતમાં
ચતુરાઇપુર્વક રુપાતંરિત કરવામાં સહાય થશે. જો આપણે
આપણાં
ઘરોમાં એક ઊર્જાસરંક્ષણ ઝુંબેશ
ઘડી કાઢીએ તો
આપણે ઓછી ઊર્જા ખર્ચી વધુ કામ પાર પાડી શકીએ.
શીતળતા બક્ષતું ! ગણતરી પૂર્વકની બચત કરી શકીએ.
ઊર્જાસીમ તબક્કાવાર ઊર્જા ઓડીટ યોજના નામની એક પુસ્તિકા ખાસ
તમારા માટે જ તૈયાર કરવામાં
આવી છે. પ્રસ્તુત પુસ્તિકામાં તમારા
ઘર,
પધ્ધતિસરનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ છે તે
વાંચજો.
બાલ ઊર્જારક્ષક દળ કાર્યક્રમના અમલ અંગે તાલીમ
લીધા બાદ
ઘણા ઊર્જાસારથીઓ, ઊર્જાસંચાલકો અને
ઊર્જાઆગેવાનોએ પોત
પોતાના
ઘરમાં ઊર્જાઓડીટ શરૂ કરી
દીધુ છે. તાલીમના પરીણામે તેઓ સભાન
અને સાવચેત ઊર્જાવપરાશદાર બન્યા છે, તેમને
ઊર્જા કયાં નકામી નહીં જાય તેની ખબર છે તેમના પૈકી
ઘણાએ
કાર્યદક્ષ ઊર્જાબચત કરતી દીવાબત્તી અને સાધનો
વસાવ્યા છે. જેથી તેમનુ ઊજાખર્ચ નીચુ આવે અને હવે
તેઓ મહીને મહીને બચતમાં ઉમેરો થતો જોઇને તે વિશે
આયોજન કરી રહયા છે.
પરંતુ
કેવળ ઊર્જાની બચત કરવી એટલુ પુરતુ નથી. જો
વીજચોરી
ચાલુ રહી તો આપણી
પાસેની ઊર્જા ખલાસ થતી જશે.
ને તે માટે આપણે વધુ ને વધુ પૈસા ચુકવતા રહીશુ.
આથી જ આપણે આપણા
ઘરના સહુને, મિત્રોને, પાડોશીઓને
સહુને વીજળીનો પ્રામાણિક ઉપયોગ કરી પોતાનુ
વીજળીબીલ નિયમિતપણે ચુકવી
દેવા જણાવવું જોઇએ. |